જ્યાંથી પેદા થયો હતો કોરોના, ચીનની એ લેબોરેટરીએ બનાવી મહામારીથી બચાવતી વેક્સીન

Wuhan Lab समाचार

જ્યાંથી પેદા થયો હતો કોરોના, ચીનની એ લેબોરેટરીએ બનાવી મહામારીથી બચાવતી વેક્સીન
Wuhan Lab NewsChina Wuhan LabChina Wuhan Lab Vaccine
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 79 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 122%
  • Publisher: 63%

China Wuhan Lab : વુહાન ઈન્સ્ટિટ્યૂટની ટીમ કોવિડ 19 મહામારી પેદા કરવા માટે દોષિત સાબિત થઈ હતી, કહેવાય છે કે કોરોના વાયરસ ચીનના વુહાનની આ જ લેબોરેટરીમાંથી નીકળ્યો હતો

હું એક ભાભીના પ્રેમમાં હતો, હવે હું છોડવા માગું છું પણ એ મને છોડી રહી નથી, મને બચાવો પ્લીઝઅંબાલાલ પટેલ આગાહીદવાઓ વિના આ 5 યોગાસનોથી દૂર થઈ જશે બ્લડ પ્રેશરની તકલીફ! અનેક બીમારીઓથી થશે બચાવ

કોવિડ 19 મહામારીએ આખી દુનિયામાં તબાહી મચાવી હતી અને લાખો લોકોનો જીવ લીધો હતો. સમગ્ર દુનિયાને લાંબા સમય સુધી લોકડાઉનમાં રહેવું પડ્યુ હતું. આવામાં સવાલ થાય છે કે, શું દુનિયા આગામી મહામારી માટે તૈયાર છે. આ સવાલ હવે મહત્વનો બની જાય છે. જ્યારે કોરોનાના નવા નવા વેરિયન્ટ હજી પણ તોફાન મચાવી રહ્યાં છે. વુહાન ઈન્સ્ટિટ્યૂટ ફો વાયરોલોજીના શોધકર્તાઓએ એક નવી નેનો વેક્સીન તૈયાર કરી છે. જે તમામ કોવિડ 19 ના વેરિયન્ટ્સ સામે લડવા માટે સુરક્ષા આપવાનો દાવો કરો છે.

વુહાન ઈન્સ્ટિટ્યૂટની ટીમને પણ કોવિડ 19 મહામારી પેદા કરવા માટે આરોપી ગણવામાં આવી હતી. કહેવાય છેકે, કોરોના વાયરસ ચીનની આ જ લેબોરેટરીમાંથી બહાર આવ્યો હતો. ત્યારે હવે આ લેબે દાવો કર્યો છે કે, તેમની હાલની વેક્સીન કોવિડ 19 ના સંક્રમણને રોકવા અને મૃત્યુ દરને અટકાવવા માટે સક્ષમ છે. પરંતું આ તામમ વેરિયન્ટ્સની સામે પૂર્ણ સુરક્ષા પ્રદાન કરી શક્તી નથી.

તેમણે કહ્યું,"અમારી નેનોવેક્સિન લક્ષ્યો પૂર્વ-અસ્તિત્વમાં રહેલા તટસ્થ એન્ટિબોડીઝના એપિટોપ્સને સુરક્ષિત કરે છે. તે સંભવિત રસી હોઈ શકે છે. કારણ કે SARS-CoV-2 રસી વ્યાપક સુરક્ષા પ્રદાન કરે છે."તમને જણાવી દઈએ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને વૈશ્વિક વૈજ્ઞાનિકોએ કોવિડ-19ની ઉત્પત્તિ અંગે તપાસ કરી છે, જેમાં મોટાભાગના એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે આ વાયરસ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાઈ શકે છે.

આ સદીમાં કોવિડ-19 અને 2003માં ગંભીર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ ઉપરાંત, મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ પણ એક કોરોના વાયરસ રોગ છે, જેણે વર્ષ 2012 થી હજારો લોકોને ચેપ લગાવ્યો છે. સંશોધકો માને છે કે કોરોનાવાયરસનું સતત પરિવર્તન નવા પ્રકારો બનાવવાનું ચાલુ રાખશે, જેમાંથી કેટલાક અત્યંત ચેપી હોઈ શકે છે અને ભવિષ્યમાં રોગચાળો અથવા વૈશ્વિક કટોકટીનું કારણ બની શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Wuhan Lab News China Wuhan Lab China Wuhan Lab Vaccine કોરોના મહામારી કોવિડ 19 મહામારી ચીન નવો વાયરસ કોરોના વેક્સીન વુહાન લેબોરેટરી World Health Organization Corona Virus Corona Vaccine China New Pandemic ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ભાજપમાં ફરી પક્ષપલટુને મોટાભા કરાયા! આયાતી ઉમેદવારને માર્કેટ યાર્ડના ચેરમેન બનાવી દેવાયાભાજપમાં ફરી પક્ષપલટુને મોટાભા કરાયા! આયાતી ઉમેદવારને માર્કેટ યાર્ડના ચેરમેન બનાવી દેવાયાKhedbrahma Market Yard Election : ભાજપે કોંગ્રેસના ઉમેદવારને ચેરમેન બનાવી દેતાં થયો મોટો બળવો, નારાજગીમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના સભ્ય અમરત પટેલે ભાજપમાંથી રાજીનામુ આપ્યું
और पढो »

ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!ગુજરાતના ત્રણ નિષ્ણાતોની વરસાદ અંગે ભયાનક ભવિષ્યવાણી, જેનો ભય હતો એ જ થયું!Weather Updates : હાલ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી, જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ પણ ગુજરાતમાં હાલ માત્ર હળવા વરસાદની આગાહી કરી રહ્યાં છે
और पढो »

કોરોના બાદ દુનિયામાં ફેલાઈ રહી છે વધુ એક મહામારી! WHO એ જાહેર કરી ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સીકોરોના બાદ દુનિયામાં ફેલાઈ રહી છે વધુ એક મહામારી! WHO એ જાહેર કરી ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સીકોરોના વાયરસના નવા વેરિએન્ટ્સ સામે આવતા રહે છે. કોરોનાનો કહેર હજુ ઓછો થયો જ હતો કે ત્યાં દુનિયામાં એક નવી બીમારીએ દસ્તક આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ તેને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે.
और पढो »

આગામી ઈદ એ મિલાદના ઝુલુશને લઈને મહત્વપૂર્ણ નિર્ણય; મુસ્લિમ સમાજ હવે આ કામ નહીં કરે!આગામી ઈદ એ મિલાદના ઝુલુશને લઈને મહત્વપૂર્ણ નિર્ણય; મુસ્લિમ સમાજ હવે આ કામ નહીં કરે!આણંદ શહેર ઈદ એ મિલાદ કમિટીની બેઠકમાં ઉલેમાઓ અને આગેવાનો દ્ધારા ચર્ચા વિચારણા બાદ આગામી ઈદ એ મિલાદના ઝુલુશમાં DJ વગાડવા તેમજ દારૂખાનું ફોડવા પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો હતો. સેન્ટ્રલ ઈદ એ મિલાદ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે.
और पढो »

આશના વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું, પણ જતા જતા આવા હાલ કરતું ગયું!આશના વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું, પણ જતા જતા આવા હાલ કરતું ગયું!Cyclone Asna Latest Update : ગુજરાત પરથી આશના વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે. ગુજરાત પરથી મોટું સંકટ ટળી ગયું. પરંતુ વાવાવાઝોડું જ્યાંથી સ્પર્શીને નીકળી ગયુ ગુજરાતના એ કચ્છ જિલ્લામાં ખાનાખરાબી સર્જીને નીકળ્યું. કચ્છમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો.
और पढो »

જે ભારતનો કેપ્ટન બનવાનો હતો એ દિગ્ગજ ખેલાડીએ લઈ લીધો ક્રિકેટમાંથી સન્યાસ? વાયરલ થઈ પોસ્ટજે ભારતનો કેપ્ટન બનવાનો હતો એ દિગ્ગજ ખેલાડીએ લઈ લીધો ક્રિકેટમાંથી સન્યાસ? વાયરલ થઈ પોસ્ટKL Rahul Retirement Post: કેએલ રાહુલે ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ? આ પોસ્ટ હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહી છે. ક્રિકેટની દુનિયામાં મચી ગયો હડકંપ. જાણો શું છે સાચી હકીકત...
और पढो »



Render Time: 2025-02-13 14:23:14