ધનતેરસ : લક્ષ્મી પૂજા ધનપૂજા સાચી વિધિથી કરાય તો ધનના ભંડાર ભરાઈ જાય

Dhanteras 2024 समाचार

ધનતેરસ : લક્ષ્મી પૂજા ધનપૂજા સાચી વિધિથી કરાય તો ધનના ભંડાર ભરાઈ જાય
Dhanteras 2024 Puja VidhiDhanteras Shubh MuhuratDhateras Upay
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 107%
  • Publisher: 63%

Dhanteras 2024 Puja Vidhi : યોગ્ય રીતથી ધનતેરસની પૂજા કરવામાં આવે તો ફળની પ્રાપ્તિ થાય છે, ધનતેરસે કરેલી મા લક્ષ્મીની પૂજા સહસ્ત્ર ગણું ફળ આપે છે. પરંતુ સચોટ શાસ્ત્રીય ધાર્મિક વિધાન સાથે પૂજા કરીએ તો

આજે 'મહા ધનતેરસ ', 4 અત્યંત શુભ યોગ 5 રાશિવાળાને બનાવશે કરોડપતિ, દુશ્મનોના મનોબળ તૂટશે!લક્ષ્મી માતાને ખુબ જ પ્રિય છે આ 5 રાશિવાળા, ગરીબ ઘરમાં જન્મે તો પણ બને છે કરોડપતિ-અબજપતિ!રાશિફળ 29 ઓક્ટોબર: ધનતેરસ ે બન્યો છે અત્યંત શુભ યોગ, મેષ-વૃષભ સહિત આ રાશિવાળાને થશે બંપર લાભ, લક્ષ્મી માતાની થશે કૃપા

પ્રાચીન સમયથી ધનતેરસે માતા લક્ષ્મી નું પૂજન કરાય છે. પરંતુ બહુ જૂજ લોકો જાણે છે કે ધનતેરસે કુબેર દેવનું પણ પૂજન કરવું અનિવાર્ય છે. તેઓ સમૃદ્ધિ અને ઐશ્વર્યના અધિપતિ દેવ છે અને આ સાથે આ દિવસની પૂજાની આખરમાં ધન્વંતરી દેવનું પૂજન કરવું જોઈએ. કેમકે તેઓ આરોગ્યની સુખાકારીના દેવ છે. જો આ ત્રણેય દેવોનું પૂજન કરીએ તો જ ધનતેરસની પૂજા સંપૂર્ણ માનવામાં આવે છે.

સૌથી પહેલા દીવો પ્રગટાવી ગણેશજીનું પૂજન કરવું તેમને શુદ્ધ જળ અને પંચામૃતથી સ્નાન કરાવવું તેમને વસ્ત્ર અર્પણ કરવા સાથે દેવી રિદ્ધિ અને સિદ્ધિને યાદ કરી સોપારી પર ધરણાં કરી તેમનું પણ પૂજન કરવું.પ્રસાદમાં લાડુ મોદક કે ગોળ અર્પણ કરવો અને પ્રાર્થના કરવી કે જીવનના વિઘ્નો દૂર થાય.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Dhanteras 2024 Puja Vidhi Dhanteras Shubh Muhurat Dhateras Upay Dhanteras 2024 Buy These Things From Delhi Market ધનતેરસ ધનતેરસની પૂજા Dhanteras Ke Din Kya Khareedna Chahiye Buy These Things From Delhi Ncr Market In Dhanter Diwali Shopping Gold Rate Today On Dhanteras 2024 Diwali Dhanteras Dhanteras Pooja Religion લાઇફસ્ટાઇલ દિવાળી ધર્મ ધનતેરસ પૂજા ધનતેરસ 2024 ભગવાન ધન્વંતરી Lakshmi Puja Lord Dhanvantari Ahmedabad News Latest News Diwali Festival Latest News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Dhanteras 2024 : ધનતેરસ પર ગુજરાતના આ મહાલક્ષ્મી મંદિરનું છે અનોખું મહત્વ, 21 પેઢી થાય છે પૂજાDhanteras 2024 : ધનતેરસ પર ગુજરાતના આ મહાલક્ષ્મી મંદિરનું છે અનોખું મહત્વ, 21 પેઢી થાય છે પૂજાDhanteras 2024 : આજે ધનતેરસ પર પાટણ શહેરમાં આવેલ મહાલક્ષ્મી માતાના મંદિરનું ખાસ મહત્વ હોય છે, અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે
और पढो »

ધનતેરસ પર બની રહ્યો છે લક્ષ્મી નારાયણ યોગ, આ જાતકો પર મહેરબાન રહેશે માતા લક્ષ્મી, કરિયર અને બિઝનેસમાં મળશે ખુબ લાભધનતેરસ પર બની રહ્યો છે લક્ષ્મી નારાયણ યોગ, આ જાતકો પર મહેરબાન રહેશે માતા લક્ષ્મી, કરિયર અને બિઝનેસમાં મળશે ખુબ લાભLakshmi Narayan Yog: આ વર્ષે ધનતેરસ પર વૃશ્ચિક રાશિમાં શુક્ર અને બુધની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »

Ajwain: અજમા અને સંચળનું પાણી પેટ કરશે સાફ, આ 5 બીમારીઓ પણ મટી જશેAjwain: અજમા અને સંચળનું પાણી પેટ કરશે સાફ, આ 5 બીમારીઓ પણ મટી જશેAjwain: અજમાનું પાણી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાને મટાડી શકે છે. આ ઉપરાંત જો તમે તેમાં થોડું સંચળ મિક્સ કરો છો તો તેના લાભ બમણા થઈ જાય છે. તો ચાલો તમને પણ જણાવીએ સંચળ અને અજમાનું પાણી પીવાથી કઈ સમસ્યાઓ મટી જાય છે.
और पढो »

752 વર્ષ બાદ બનશે દુર્લભ સંયોગ; આ 3 રાશિવાળાને મળશે ખજાનાની ચાવી, લક્ષ્મી માતાની કૃપાથી ધનના ઢગલા થશે!752 વર્ષ બાદ બનશે દુર્લભ સંયોગ; આ 3 રાશિવાળાને મળશે ખજાનાની ચાવી, લક્ષ્મી માતાની કૃપાથી ધનના ઢગલા થશે!દર વર્ષે દીવાળીના થોડા દિવસ પહેલા પુષ્ય નક્ષત્રનો સંયોગ બને છે. પુષ્ય નક્ષત્રમાં ખરીદી ખુબ શુભ મનાય છે. આથી લોકો આ નક્ષત્રમાં દીવાળીનું શોપિંગ કરતા હોય છે. જ્યોતિષીઓ મુજબ આ વખતનું પુષ્ય નક્ષત્ર ખુબ જ ખાસ છે કારણ કે છેલ્લા 752 વર્ષમાં પુષ્ય નક્ષત્ર પર આટલા બધા શુભ યોગ ક્યારેય એક સાથે બન્યા નથી.
और पढो »

જો આ ખૌફનાક ભવિષ્યવાણી સાચી પડી તો 2025થી શરૂ થશે માનવતાનો અંત, જાણો ક્યાંથી શરૂ થશે આરંભજો આ ખૌફનાક ભવિષ્યવાણી સાચી પડી તો 2025થી શરૂ થશે માનવતાનો અંત, જાણો ક્યાંથી શરૂ થશે આરંભBaba Vanga Predictions 2025: બલ્ગેરિયન ભવિષ્યવેત્તા બાબા વાંગાની ડઝનબંધ ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાચી પડી છે. જો વર્ષ 2025 માં આવું થશે તો તે માનવતાના અંતની શરૂઆતનું વર્ષ હશે.
और पढो »

Gold Rate Today: મૌજા હી મૌજા....ધનતેરસ પર ઘટી ગયા સોનાના ભાવ, સોનું-ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટGold Rate Today: મૌજા હી મૌજા....ધનતેરસ પર ઘટી ગયા સોનાના ભાવ, સોનું-ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટLatest Gold Rate: ધનતેરસ અને દીવાળીના તહેવારો પહેલા માંગણી વધવાથી ભાવમાં પણ ઉછાળો જોવા મળતો હોય છે. જો કે આ વખતે ધનતેરસ પર આશ્ચર્યજનક રીતે સોનામાં સુસ્તી જોવા મળી છે. જો કે તે પહેલા સોના અને ચાંદી રેકોર્ડ હાઈ બનાવી ચૂક્યા છે. પરંતુ હાલ ભાવમાં ઘટાડો ગ્રાહકો માટે રાહતની વાત બની શકે છે.
और पढो »



Render Time: 2025-02-15 19:48:28