Surya Gochar 2024: 6 જુલાઈ એ સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશની સાથે કર્ક સંક્રાંતિ શરૂ થશે. અને સાથે જ 30 દિવસ સુધી 5 રાશિના લોકોનું ભાગ્ય પણ સૂર્યની જેમ ચમકવા લાગશે. સૂર્ય કૃપાથી આ 5 રાશિના લોકોને ધન, માન, સન્માન, પ્રગતિ અને સફળતા પ્રાપ્ત થશે.
Surya Gochar 2024 : 16 જુલાઈથી 30 દિવસ સુધી સૂર્ય ની જેમ ચમકશે આ 5 રાશિનું ભાગ્ય, દરેક કામ થશે સફળ6 જુલાઈ એ સૂર્ય ના કર્ક રાશિમાં પ્રવેશની સાથે કર્ક સંક્રાંતિ શરૂ થશે. અને સાથે જ 30 દિવસ સુધી 5 રાશિના લોકોનું ભાગ્ય પણ સૂર્ય ની જેમ ચમકવા લાગશે. સૂર્ય કૃપાથી આ 5 રાશિના લોકોને ધન, માન, સન્માન, પ્રગતિ અને સફળતા પ્રાપ્ત થશે.
ગ્રહોના રાજા સૂર્ય 16 જુલાઈ 2024 ના રોજ મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં ગોચર કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્રની રાશિ કર્કમાં સૂર્યનો પ્રવેશ મેષ સહિત પાંચ રાશિઓને અત્યંત શુભ ફળ આપનાર સાબિત થશે. 16 જુલાઈ એ સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશની સાથે કર્ક સંક્રાંતિ શરૂ થશે. અને સાથે જ 30 દિવસ સુધી 5 રાશિના લોકોનું ભાગ્ય પણ સૂર્યની જેમ ચમકવા લાગશે. સૂર્ય કૃપાથી આ 5 રાશિના લોકોને ધન, માન, સન્માન, પ્રગતિ અને સફળતા પ્રાપ્ત થશે. તો તમે પણ જાણી લો કઈ છે આ 5 રાશિઓ.
સૂર્ય ગોચર 2024 સૂર્ય રાશિ પરિવર્તન Sun Transit In Cancer Sun Sign Change 2024 Horoscope Sun Surya Rashi Parivartan Surya Gochar 2024 Horoscope સૂર્ય રાશિફળ કર્ક રાશિમાં સૂર્યનું સૂર્ય રાશિ પરિવર્તન 2024 ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
માયાવી ગ્રહ રાહુ કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોના સિતારા ચમકશે, છપ્પરફાડ થશે કમાણીRahu Ka Nakshatra Parivartan: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ ગ્રહ શનિના નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. રાહુના આ નક્ષત્ર ગોચરથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
और पढो »
Shukra Gochar 2024: 7 જુલાઈથી આ 3 રાશિઓની ચાંદી જ ચાંદી, સૂતું ભાગ્ય જાગી જશે, કારર્કિદીમાં મળશે સફળતાઓShukra Gochar 2024: શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે તો ત્રણ રાશિના લોકોના જીવનમાં મહત્વના ફેરફાર જોવા મળશે. આ 3 રાશિના લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન લાભકારી સાબિત થશે. શુક્રના રાશિ પરિવર્તનથી મેષ, તુલા અને કર્ક રાશિના લોકોનું સૂતું ભાગ્ય જાગી જશે.
और पढो »
ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામRahul Gandhi On Gujarat Congress : બનાસકાંઠાની જીત બાત રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ માટે નવા આદેશ કર્યા, પોતાની કોર ટીમને સોંપ્યું ગુજરાત કોંગ્રેસને સજીવન કરવાનું કામ
और पढो »
Budget 2024: ટેક્સમાં છૂટથી લઈને PM કિસાન યોજના સુધી, બજેટમાં થઈ શકે છે આ મોટી જાહેરાતોBudget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmla Sitharaman) બજેટ 2024-25માં ટેક્સ મુક્તિને લઈને મોટી જાહેરાત કરી શકે છે. જી હા... બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બજેટમાં આવકવેરામાં છૂટ મળી શકે છે. આ કદમથી 5 લાખથી 15 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોને ફાયદો થશે.
और पढो »
365 દિવસ બાદ બનશે આ શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને બનાવશે ધનવાન! અધૂરા કામ ફટાફટ પૂરા થશેLakshmi Narayan Rajyog: જ્યોતિષમાં કેટલાક રાજયોગોનું વર્ણન મળી આવે છે. જે કુંડળીમાં હોય તો વ્યક્તિને તમામ ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત રહે છે અને વ્યક્તિ હંમેશા ધનવાન રહે છે.
और पढो »
આજે બન્યો છે રવિયોગ, સૂર્યની જેમ ઝગારા મારશે આ 5 રાશિવાળાનું જીવન, શનિદેવની કૃપાથી ધન-સંપત્તિમાં બંપર વધારો થશેવૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલા શુભ યોગ કેટલીક રાશિઓને ખુબ ફાયદો કરાવી શકે છે. આ રાશિઓની નિર્ણય લેવાની ક્ષમતા વધશે અને નવા પ્રોજેક્ટ શરૂ કરવાની તક મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »