ગુરુ વૃષભ રાશિમાં છે ત્યારે આવામાં આવનારી 16 તારીખે ચંદ્રમા પણ આ રાશિમાં આવશે. જેનાથી ગજકેસરી યોગ બની રહ્યો છે. આવામાં કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. ગુરુ અને ચંદ્રમાની યુતિથી બનેલો ગજકેસરી યોગ કઈ રાશિઓનું ભાગ્ય ચમકાવશે તે ખાસ જાણો.
daily horoscope IPL Auction 2025દરરોજ સવારે પલાળેલા બદામથી કરો હેલ્ધી શરૂઆત, આ 5 ફાયદા જાણીને થઈ જશો હેરાન!
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રમા સૌથી ઝડપી ગતિથી ગોચર કરતો ગ્રહ છે. તે એક રાશિમાં લગભગ અઢી દિવસ સુધી રહે છે. આવામાં ચંદ્રમા કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કરે છે. ત્યારે શુભ અને અશુભ ગ્રહોનું નિર્માણ થતું રહે છે. આ કડીમાં ચંદ્રમા જ્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ સાથે યુતિ કરે છે ત્યારે ખુબ શક્તિશાળી યોગનું નિર્માણ થાય છે. જેને ગજકેસરી યોગ કહે છે. નવેમ્બર મહિનામાં જલદી ચંદ્રમા અને ગુરુની યુતિ થશે. જેનાથી આ રાજયોગનું નિર્માણ થશે.અત્રે જણાવવાનું કે હાલ વૈદિક પંચાંગ મુજબ ચંદ્રમાએ 15 નવેમ્બરે સવારે 3.
Jupiter And Moon Conjunction Gaj Kesari Yog Astrology Horoscope Rashifal ગુરુ ચંદ્ર યુતિ ગજકેસરી યોગ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
November 2024: નવેમ્બરમાં 3 ગ્રહો થશે વક્રી, આ 5 રાશિઓનું ભાગ્ય ખુલશે, આકસ્મિક આર્થિક લાભ થશેNovember 2024: જ્યોતિષ ગણના અનુસાર નવેમ્બર મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. નવેમ્બર મહિનામાં 3 ગ્રહ વક્રી થશે. જેના કારણે 5 રાશિઓના ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. આ રાશિઓને અચાનક ધન લાભ થશે અને તેમના અધૂરા અરમાન પુરા થશે.
और पढो »
દીવાળી બાદ આ 3 રાશિવાળાને ત્યાં થશે લક્ષ્મીમાતાની કૃપા, ચારેકોરથી ધનલાભ થશે, સુખ-સમૃદ્ધિ વધશે!શુક્ર એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના જાતકો પર પડતી હોય છે. જાણો કઈ રાશિઓને આ વખતે લાભ મળી શકે છે...
और पढो »
રાશિફળ 29 ઓક્ટોબર: ધનતેરસે બન્યો છે અત્યંત શુભ યોગ, મેષ-વૃષભ સહિત આ રાશિવાળાને થશે બંપર લાભ, લક્ષ્મી માતાની થશે કૃપાઆજે ચંદ્રમાનું ગોચર કન્યા રાશિમાં થશે અને આ ગોચર દરમિાયન ચંદ્રમા આજે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રથી હસ્ત નક્ષત્રમાં ગોચર કરશે. બીજી બાજુ આજે બુધ વૃશ્ચિક રાશિમાં આવીને શુક્ર સાથે યુતિ બનાવશે જેનાથી ધનતેરસ પર લક્ષ્મી નારાયણ યોગનો સંયોગ બનશે. જે અનેક રાશિવાળા માટે ફાયદાકારક રહેશે.
और पढो »
15 દિવસ બાદ શનિ બનશે વધુ શક્તિશાળી, 3 રાશિવાળાને છૂપો ખજાનો હાથ લાગશે, ધન-સંપત્તિમાં અકલ્પનીય વધારો થશે!15 દિવસ બાદ એટલે કે 15 નવેમ્બર 2024ના રોજ શનિદેવની ચાલમાં ફેરફાર થશે અને માર્ગી થશે એટલે કે હવે તેઓ સીધી ચાલ ચલશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિઓને પદ પ્રતિષ્ઠા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »
આજથી 30 દિવસ સુધી આ 3 રાશિવાળાને છપ્પરફાડ ધનલાભના પ્રબળ યોગ, બધુ મંગળ જ મંગળ થશે, તિજોરીઓ ખૂટી પડશે!જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે પ્રકારે પ્રત્યેક ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે છે તે જ રીતે નિશ્ચિત સમયગાળા બાદ કેટલાક ગ્રહો માર્ગી અને વક્રી પણ થતા હોય છે. જ્યારે કોઈ ગ્રહ ઉલ્ટી ચાલ ચલે તો તેને વક્રી કહે છે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર પડે છે.
और पढो »
શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભIndian Railways: શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભ
और पढो »