15 દિવસ બાદ એટલે કે 15 નવેમ્બર 2024ના રોજ શનિદેવની ચાલમાં ફેરફાર થશે અને માર્ગી થશે એટલે કે હવે તેઓ સીધી ચાલ ચલશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિઓને પદ પ્રતિષ્ઠા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
15 દિવસ બાદ શનિ બનશે વધુ શક્તિશાળી, 3 રાશિવાળાને છૂપો ખજાનો હાથ લાગશે, ધન-સંપત્તિમાં અકલ્પનીય વધારો થશે!
15 નવેમ્બર 2024ના રોજ શનિદેવની ચાલમાં ફેરફાર થશે અને માર્ગી થશે એટલે કે હવે તેઓ સીધી ચાલ ચલશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિઓને પદ પ્રતિષ્ઠા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...આ વર્ષે દિવાળી બાદ અનેક ગ્રહોની ચાલમાં ફેરફાર થશે. જેમાં કર્મફળના દાતા શનિદેવ પણ સામેલ છે. ન્યાય પ્રિય દાતા શનિદેવ દિવાળી બાદ પોાતની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં માર્ગી થઈ રહ્યા છે. દિવાળીથી બરાબર તમારા માટે શનિદેવનું માર્ગી થવું એ લાભકારી નીવડી શકે છે.
Saturn Margi Lucky Rashi Mithun Vrushabh Astrology Horoscope દિવાળી શનિ માર્ગી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
18 મહિના બાદ મંગળ કરશે ચંદ્રના ઘરમાં પ્રવેશ, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે અઢળક વધારોMangal Gochar in Cancer: મંગળ ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે, જેનાથી ત્રણ રાશિના જાતકોને લાભ મળી શકે છે.
और पढो »
દીવાળીના 15 દિવસ બાદ શનિ થશે વધુ બળવાન, આ 4 રાશિવાળાનો સિતારો બુલંદ થશે, ધન-સંપત્તિ વધશે!શનિ કુંભ રાશિમાં 29 માર્ચ 2025 સુધી રહેશે. ત્યારબાદ શનિ મીન રાશિમાં ગોચર કરશે અને મીન રાશિવાળા પર શનિની સાડાસાતી શરૂ થશે. શનિ 15 નવેમ્બર 2024ના રોજ સાંજે 5.09 વાગે કુંભ રાશિમાં માર્ગી થશે.
और पढो »
દીવાળી બાદ આ 3 રાશિવાળાને ત્યાં થશે લક્ષ્મીમાતાની કૃપા, ચારેકોરથી ધનલાભ થશે, સુખ-સમૃદ્ધિ વધશે!શુક્ર એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના જાતકો પર પડતી હોય છે. જાણો કઈ રાશિઓને આ વખતે લાભ મળી શકે છે...
और पढो »
શનિ-રાહુએ કર્યો જબરદસ્ત કમાલ; 3 રાશિવાળા રંકમાંથી બનશે રાજા, બંપર ધનલાભ થશે, દુશ્મનો પગે પડશે!જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ રાહુ અને શનિ એક બીજાના નક્ષત્રમાં બિરાજમાન છે. આ દુર્લભ સ્થિતિ પરિવર્તન રાજયોગ બનાવી રહી છે. જે 3 રાશિવાળાને રંકમાંથી રાજા બનાવી શકે છે.
और पढो »
દીવાળી બાદ શનિદેવ બનશે ભયંકર શક્તિશાળી, આ 3 રાશિવાળા સાવધાન રહેજો...નહીં તો ધનોતપનોત નીકળી જશેજ્યોતિષ મુજબ શનિ માર્ગી થઈને વધુ બળવાન બનશે. શનિની સીધી ચાલ કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય બદલશે તો કેટલાક માટે મુસીબતોના પોટલા લઈને આવશે. શનિમાર્ગી થવાથી આ જાતકોનું જીવન તહેસનહેસ થઈ શકે છે. શનિ જ્યારે રૌદ્ર રૂપ ધારણ કરે છે ત્યારે તેમના કોપથી કોઈ બચી શકતું નથી.
और पढो »
દીવાળી બાદ શનિદેવ બનશે ભયંકર શક્તિશાળી, આ 3 રાશિવાળા સાવધાન રહેજો...નહીં તો ધનોતપનોત નીકળી જશેજ્યોતિષ મુજબ શનિ માર્ગી થઈને વધુ બળવાન બનશે. શનિની સીધી ચાલ કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય બદલશે તો કેટલાક માટે મુસીબતોના પોટલા લઈને આવશે. શનિમાર્ગી થવાથી આ જાતકોનું જીવન તહેસનહેસ થઈ શકે છે. શનિ જ્યારે રૌદ્ર રૂપ ધારણ કરે છે ત્યારે તેમના કોપથી કોઈ બચી શકતું નથી.
और पढो »