Solar Storm: અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે એક મોટું સોલર તોફાન પૃથ્વી તરફ આવી રહ્યું છે. નાસાની ચેતવણી છે કે તે પૃથ્વી સાથે ટકરાશે, જેના કારણે ઈલેક્ટ્રોનિર સંચાર વ્યવસ્થા પ્રભાવિત થઈ શકે છે. ભારતીય વૈજ્ઞાનિકો પણ તેના પર નજર રાખી રહ્યા છે.
ભારતીય વૈજ્ઞાનિકો પણ તેના પર નજર રાખી રહ્યા છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ના વિશેષજ્ઞો અનુસાર તેમણે ભારતીય સેટેલાઈટ ઓપરેટરોને અત્યારે સતર્ક રહેવા જણાવ્યું છે. એવામાં મોટો સવાલ એ છે કે શું આ સોલર તોફાનની અસર ભારત ઉપર પણ પડશે.
તેમણે જણાવ્યું છે કે સોલર તોફાન સૂર્ય દ્વારા સૌર મંડળમાં પ્રક્ષેપિત કણો, ઉર્જા, ચૂંબકીય ક્ષેત્ર અને સામગ્રીનો અચાનક વિસ્ફોટ છે. વૈજ્ઞાનિકો અનુસાર આજે એટલે કે 6 ઓક્ટોબરે ધરતીથી ટકરાઈ શકે છે.રિપોર્ટ અનુસાર તેમણે દાવો કર્યો છે કે થોડાક સમય પહેલા જે સૌર જ્વાળા ભડકી હતી, તે તાકાતના મામલામાં મેમાં થયેલી જ્વાળા સમાન છે. મજબૂત સૌર વાવાઝોડું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માં એક મોટી ખલેલ પેદા કરી શકે છે, જે રેડિયો બ્લેકઆઉટ, પાવર કટ જેવી અસરોનું કારણ બની શકે છે. ડૉ.
Tech News Technology ISRO NASA INDIA Solar Storm Solar Storm Hit Earth How Solar Storm Hit Earth સોલર વાવાઝોડું ઈસરો નાસા સેટેલાઈટ सोलर तूफान इसरो नासा सैटेलाइट
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અંબાજી મંદિરમાં 280 વર્ષથી સેવા કરતો અમદાવાદનો સોની પરિવાર, પૂનમ બાદ કરે છે મોટું કામBhadaravi Poonam No Melo : આજે આખા અંબાજી મંદિરનો ખૂણેખૂણો સાફ કરાયો, ભાદરવી પૂનમના મેળા બાદ કેમ કરાય છે આ પ્રક્ષાલન વિધિ જાણો
और पढो »
સિદ્ધપુરના માતૃગયા તીર્થની કાયાપલટ થઈ જશે તેવું સરકારનું ભવ્ય આયોજન, આવો છે પ્લાનGujarat Tourism : માતૃશ્રાદ્ધ અને શ્રાદ્ધ વિધિ કરવા માટે ભારતનું પવિત્ર સ્થળ એટલે માતૃગયા તીર્થ. સિદ્ધપુર માતૃગયા તીર્થ પર અદ્યતન સુવિધા ઉભી કરાશે. અહીં એકસાથે 200 પરિવાર પૂજાવિધીનો લાભ લઇ શકે તેવી સુવિધા ઉભી કરાશે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઓનલાઇન પોર્ટલ કાર્યરત કરાશે.
और पढो »
દિવાળી બાદ શનિ ચાલશે સીધી ચાલ, આ જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, કરિયરમાં પ્રગતિ સાથે ધનલાભનો યોગShani Margi 2024: જ્યોતિષ અનુસાર શનિ દેવ કુંભ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યાં છે. જેનાથી ત્રણ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે.
और पढो »
અમિતાભ બચ્ચનના પગ પકડીને રડવા લાગી હતી કરીના કપૂર, બચ્ચને ખોળામાં બેસાડી કરી હતી શાંતkareena kapoor birthday : બોલિવુડ ક્વીન કરીના કપૂરનો આજે જન્મદિવસ છે. આ દિવસે અમિતાભ બચ્ચન સાથે જોડાયેલો તેનો એક યાદગાર કિસ્સો ચર્ચાએ ચઢ્યો છે
और पढो »
નમકીન, કેન્સરની દવાના ઘટશે ભાવ, GST કાઉન્સિલે લોકોને આપી મોટી રાહતગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આજે યોજાયેલી બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાત કરી છે.
और पढो »
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »