ઓગસ્ટમાં સિંહ રાશિમાં ગ્રહોના જમાવડાથી બનશે 3 શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભના યોગ

Budh Gochar समाचार

ઓગસ્ટમાં સિંહ રાશિમાં ગ્રહોના જમાવડાથી બનશે 3 શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભના યોગ
Shukra GocharSurya GocharGood Luck
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

સિંહ રાશિમાં આ ત્રણ શુભ રાજયોગનું નિર્માણ કેટલાક રાશિવાળાને ભારે ફાયદો કરાવી શકે છે. તેના શુભ પ્રભાવથી ભૌતિક સુખ સંપત્તિમાં વધારો થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. ઓગસ્ટમાં ગ્રહોના આ ગોચરથી બનનારા રાજયોગ કોને ફાયદો કરાવી શકે છે તે ખાસ જાણો...

ઓગસ્ટમાં સિંહ રાશિમાં ગ્રહોના જમાવડાથી બનશે 3 શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને લાગશે 'લોટરી', બંપર ધનલાભના યોગ

સિંહ રાશિમાં આ ત્રણ શુભ રાજયોગનું નિર્માણ કેટલાક રાશિવાળાને ભારે ફાયદો કરાવી શકે છે. તેના શુભ પ્રભાવથી ભૌતિક સુખ સંપત્તિમાં વધારો થશે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. ઓગસ્ટમાં ગ્રહોના આ ગોચરથી બનનારા રાજયોગ કોને ફાયદો કરાવી શકે છે તે ખાસ જાણો...વર્ષ 2024નો આઠમો મહિનો એટલે કે ઓગસ્ટ ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ મહિનામાં સિંહ રાશિમાં ગ્રહોનો જમાવડો જોવા મળશે. જેનાથી અનેક શુભ સંયોગનું નિર્માણ થશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Shukra Gochar Surya Gochar Good Luck Astrology Horoscope Predictions Gujarati News બુધ ગોચર શુક્ર ગોચર સૂર્ય ગોચર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

3 ગ્રહોના મહાગોચરથી આ 5 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભ સાથે સુખ-સમૃદ્ધિમાં પણ થશે વધારો!3 ગ્રહોના મહાગોચરથી આ 5 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભ સાથે સુખ-સમૃદ્ધિમાં પણ થશે વધારો!વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યાં મુજબ દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળા બાદ પોતાની ચાલમાં ફેરફાર કરે છે. હિન્દુ પંચાંગ મુજબ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં એક કે બે નહીં પરંતુ ત્રણ ગ્રહો રાશિપરિવર્તન કરી રહ્યા છે.
और पढो »

365 દિવસ બાદ બનશે આ શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને બનાવશે ધનવાન! અધૂરા કામ ફટાફટ પૂરા થશે365 દિવસ બાદ બનશે આ શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાને બનાવશે ધનવાન! અધૂરા કામ ફટાફટ પૂરા થશેLakshmi Narayan Rajyog: જ્યોતિષમાં કેટલાક રાજયોગોનું વર્ણન મળી આવે છે. જે કુંડળીમાં હોય તો વ્યક્તિને તમામ ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત રહે છે અને વ્યક્તિ હંમેશા ધનવાન રહે છે.
और पढो »

Dream Meaning: આ 4 સપના આવતા જ સમજી લો તમને લાગશે લોટરી, ચમકવા લાગશે તમારા સિતારાDream Meaning: આ 4 સપના આવતા જ સમજી લો તમને લાગશે લોટરી, ચમકવા લાગશે તમારા સિતારાસ્વપ્ન શાસ્ત્ર અનુસાર કેટલાક સપના એવા હોય છે જે તમને સારા સમયના સંકેત આપે છે. સ્વપ્ન શાસ્ત્રમાં સપનામાં ચાર વસ્તુને જોવી ખુબ શુભ માનવામાં આવે છે. આ પ્રકારના શુભ સપના તમારા જીવનમાં ધન-સંપત્તિ અને સુખ સમૃદ્ધિનો સંકેત આપે છે. આવો જાણીએ સપનામાં કઈ વસ્તુ જોવી છે ધન લાભનો સંકેત.
और पढो »

Shukra Gochar 2024: શુક્રના રાશિ પરિવર્તનથી 5 રાશિ ઓગસ્ટ મહિનામાં ભોગવશે રાજસી સુખ, ચારેતરફથી થશે ધન લાભShukra Gochar 2024: શુક્રના રાશિ પરિવર્તનથી 5 રાશિ ઓગસ્ટ મહિનામાં ભોગવશે રાજસી સુખ, ચારેતરફથી થશે ધન લાભShukra Gochar 2024: ઓગસ્ટ મહિનામાં સૂર્ય પણ સિંહ રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે પ્રબળ શુક્રાદિત્ય યોગ બનશે. શુક્ર અને સૂર્યની યુતિથી પાંચ રાશિના લોકોને રાજસી સુખ ભોગવવા મળશે. તો ચાલો તમને જણાવીએ શુક્ર જ્યારે સિંહ રાશિમાં પ્રવેશ કરશે તો કઈ કઈ રાશિને ફાયદો થશે.
और पढो »

Budh Gochar 2024: સિંહ રાશિમાં બુધ ગ્રહ કરશે પ્રવેશ, મેષ સહિત 3 રાશિની આર્થિક સ્થિતિ સુધરશેBudh Gochar 2024: સિંહ રાશિમાં બુધ ગ્રહ કરશે પ્રવેશ, મેષ સહિત 3 રાશિની આર્થિક સ્થિતિ સુધરશેBudh Gochar 2024: જુલાઈ મહિનામાં 19 જુલાઈએ ગ્રહોના રાજકુમાર કહેવાતા બુધ ગોચર કરશે. બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બુધ ગ્રહના આ રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે. આ રાશિના લોકોને આર્થિક સ્થિતિ મજબૂત થશે.
और पढो »

Budhwar Ke Upay: બુધવારની રાત્રે કરી લો આ કામ, ગણેશજીના આશીર્વાદથી સર્જાશે અચાનક ધનલાભના યોગBudhwar Ke Upay: બુધવારની રાત્રે કરી લો આ કામ, ગણેશજીના આશીર્વાદથી સર્જાશે અચાનક ધનલાભના યોગBudhwar Ke Upay: આજના સમયમાં મોટાભાગના લોકોના જીવનમાં આર્થિક સમસ્યાઓ જોવા મળે છે. જેનાથી લોકો પરેશાન થઈ જાય છે. આવી સમસ્યા તમારા જીવનમાં પણ હોય તો બુધવારની રાત્રે આ ઉપાય કરી લેવો. આ ઉપાય કરી લેવાથી ધન પ્રાપ્તિના રસ્તા ખુલે છે.
और पढो »



Render Time: 2025-02-21 07:43:23