ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકીને દુષ્કર્મનો ભોગ બેન્યો હતો. સારવાર દરમિયાન આજે બાળકીનું મોત થયું છે.
ભરૂચ ના ઝઘડિયામાં દુષ્કર્મ નો ભોગ બનેલી બાળકી ની સારવાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાલી રહી હતી. બળાત્કારથી પીડિત 10 વર્ષીય બાળકી નું આજે સાંજે સારવાર દરમિયાન નિધન થયું છે. 16 ડિસેમ્બરે ભરૂચ ના ઝઘડિયામાં એક 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ ની ઘટનાએ ગુજરાતીઓને હચમચાવી નાખ્યા હતા. આ બાળકી ની છેલ્લા આઠ દિવસથી વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને તેની સ્થિતિ ગંભીર હતી. પરંતુ હવે આ બાળકી જીવન સામેનો જંગ હારી ગઈ છે. બાળકી નું આજે સારવાર દરમિયાન નિધન થયું છે.
ભરૂચના ઝઘડિયામાં ઝારખંડનો એક પરિવાર મજૂરી કામ કરતો હતો. તેની 10 વર્ષીય બાળકી સાથે 16 ડિસેમ્બરે ઝારખંડના જ એક વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરી બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં આરોપીએ લોખંડનો સળિયો નાખી દીધો હતો. આ બાળકીને વધુ સારવાર માટે વડોદરાની સયાજીરાવ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે.હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકીને આજે બપોરે 2 કલાકે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ સાંજે 5.15 કલાકે બીજો કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. સાંજે 6.15 કલાકે બાળકીએ જીવ ગુમાવ્યો હતો.પ્રાપ્ત વિગત અનુસાર બાળકીને છેલ્લા બે દિવસની અંદર ત્રણ બોટલ લોહી ચડાવવામાં આવ્યું હતું.. દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીની સારવાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ બાળકી બાળરોગ વિભાગમાં દાખલ હતી જ્યાં તેની બે વખત સર્જરી પણ કરવામાં આવી હતી. પરંતુ આ બાળકી ભાનમાં આવી નહોત
દુષ્કર્મ બાળકી મોત સારવાર ભરૂચ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Khyati Hospital: ખ્યાતિનો ખૂની ખેલી! અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ, 112 લોકોને આપ્યા કરૂણ મોતછેલ્લા ત્રણ વર્ષના ખ્યાતિ હોસ્પિટલમાં 8534 દર્દીઓ સારવાર માટે આવ્યા છે. જેમાંથી 3842 દર્દીઓ સરકારી યોજના હેઠળ સારવાર કરાવી છે. જેમાં અત્યાર સુધીનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આટલા દર્દીઓની સારવાર દરમિયાન હોસ્પિટલ્સમાં 112 દર્દીઓના મોત નીપજ્યા છે.
और पढो »
Zakir Hussain Death: સંગીત જગતે એક અમૂલ્ય રત્ન ગુમાવ્યું, પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધનZakir Husain Death News: વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને સંગીતકાર ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. આ 73 વર્ષીય મહાન કલાકારનું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર દરમિયાન અવસાન થયું.
और पढो »
ગુજરાતમાં દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીનું મોતગુજરાતના ભરૂચના ઝઘડિયામાં 16 ડિસેમ્બરે દુષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીનું મોત થયું છે. આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી દીધો હતો. બાળકીને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જ્યાં આજે બાળકીનું મોત થયું છે.
और पढो »
પદ્મશ્રી ગુજરાતી સંગીતકાર પુરૂષોત્તમ ઉપાધ્યાયનું મુંબઈમાં નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિગુજરાતનું ગૌરવ અને સુગમ સંગીત સમ્રાટ પુરૂષોત્તમ ઉપાધ્યાયનું આજે 90 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે. તેમના નિધનથી સંગીત જગતમાં શોકની લાગણી પ્રસરી છે.
और पढो »
ભાજપના 20 સાંસદોએ વ્હિપ અવગણ્યો, શું પાર્ટી કાર્યવાહી કરશે?લોકસભામાં 'એક દેશ એક ચૂંટણી' બિલ પર મતદાન દરમિયાન ભાજપના 20 સાંસદોએ વ્હિપ અવગણ્યો અને હાજર રહ્યા નહ્યા. પાર્ટી આ સાંસદોને નોટિસ ફટકારી છે.
और पढो »
આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજોટાટા મોટર્સે ઓક્ટોબર, 2024માં કુલ 6152 યુનિટ ઈલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું છે. આ દરમિયાન ટાટાના વેચાણમાં વાર્ષિક આધાર પર 9.90 ટકાનો વધારો થયો છે.
और पढो »