IAS Transfer Order : રાજ્યમાં IAS અધિકારીઓની બદલીનો દોર યથાવત્... 10 IAS અધિકારીઓની થઈ બદલી.. ભાવનગરના કમિશનર બન્યા સુજીત કુમાર... તો સાબરકાંઠાના કલેક્ટર બન્યા રતનકંવર..
Shani Gochar 2024: શનિ કૃપાથી સોનાની જેમ ચમકશે 3 રાશિવાળાનું ભાગ્ય, બગડતા કામ બનવા લાગશે, થશે મોટો ધનલાભ18 વર્ષ બાદ ગ્રહોના દેવતા અને માયાવી ગ્રહ કન્યા રાશિમાં મચાવશે ધમાલ, આ રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે, નવી નોકરી મળશે!રાશિફળ 6 ઓગસ્ટ: મીન અને મેષ રાશિ માટે મંગળવાર શુભ, નોકરીમાં પ્રમોશનના પ્રબળ યોગ, વાંચો આજનું રાશિફળBangladesh: અચાનક નોંધારૂ બની ગયું બાંગ્લાદેશ...
રાજ્યમાં IAS ની બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. વહીવટી વિભાગ દ્વારા ફરી ગુજરાતનાં 10 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ તમામ બદલીઓ રાજ્યપાલના આદેશથી જીએડીના કમલ દયાની દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યના 10 IAS અધિકારીઓની સાગમટે બદલી કરાઈ છે.ગત 31 જુલાઈ 2024ના રોજ ગુજરાતના 18 આઈએએસની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે વધુ 10 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ત્યારે આ રહ્યું લિસ્ટ, જોઈ લો કોની બદલી ક્યા કરાઈ છે.સુજીત કુમારને ભાવનગર મનપાના મ્યુનિ. કમિશનર બનાવાયાએક. કે.
Administrative Department Gandhinagar ગાંધીનગર વહીવટી વિભાગ આઈએએસની બદલી ગુજરાતમાં દસ IAS અધિકારીઓની બદલી કલેક્ટર નવનિયુક્ત અધિકારી જીએડીના કમલ દયાની વહીવટ વિભાગ ગુજારતા સમાચાર બ્રેકીંગ ન્યુઝ ગુજરાત રાજકરણ સમાચાર મોટા સમાચાર લાઈવ સમાચાર ગુજરાત લાઈવ સમાચાર તાજા સમાચાર Transfer Of Ten IAS Officers In Gujarat Collector Newly Appointed Officer Kamal Dayani Of GAD Administration Department Gujarat News Breaking News Gujarat Rajkaran News Big News Live News Gujarat Live News Latest News Gujarati News Local Gujarat Ahmedabad Gujarat Government Transferred Of 10 More IAS In
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મોદીનું સબકા સાથ વિકાસના સૂત્રને બદલી લો, ભાજપના મોટા નેતા જબરદસ્ત બગડ્યાSuvendu Adhikari: લોકસભા ચૂંટણીમાં ભાજપે બંગાળમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી નાખુશ ભાજપ નેતા શુભેંદુ અધિકારીએ કહ્યું કે અમે સબકા સાથ, સબકા વિકાસ નહીં કરીએ, જે અમારી સાથે છે, અમે તેની સાથે છીએ.
और पढो »
ઓછા વરસાદ વચ્ચે ગુજરાતના ડેમ છલકાયા કે નહિ, આવ્યા લેટેસ્ટ અપડેટGujarat Dams Overflow : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૪%થી વધુ જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૫%થી વધુ જળસંગ્રહ, સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો વાગડીયા, વાંસલ અને સસોઈ-૨ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ
और पढो »
પોલીસ અધિકારીઓની બદલી અંગે ગુજરાત સરકારે બદલી દીધાં નિયમો, હવે નહીં ચાલે ભલામણોGujarat Police: રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલીને લઈ મોટો નિર્ણય. પાંચ વર્ષ સુધી એક ઝોનમાં હશે તો તેની બદલી બીજા ઝોનમાં જ થશે. પોતાના જ ઝોનમાં બદલી નહીં થઈ શકે.
और पढो »
ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતોનું ચમકી જશે કિસ્મત, મુખ્યમંત્રી અને રાજ્યપાલે અધિકારીઓ સાથે કરી ખાસ બેઠકરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે 9,27,550 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આગામી એક વર્ષમાં વધુ 10 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એવા લક્ષ્ય સાથે કામ કરવાની આવશ્યકતા છે.
और पढो »
10 હજારથી વધુ છે જેના શેરનો ભાવ, તે કંપનીઓ ગુજરાતમાં કરશે 1200 અબજનું રોકાણSemiconductor: ગુજરાતીઓને મળશે રોજગારની મોટી તક. “ગુજરાત સેમીકનેક્ટ 2024 દ્રારા સેમિકંડક્ટર ક્ષેત્રે કૌશલ્યવર્ધન માટે ગુજરાત સજ્જ”. પ્રધાનમંત્રી મોદીનું સપનું સાકાર કરશે ગુજરાત. સરકારમાં આવતા પહેલાં કહ્યું હતું, જીત બાદ ગુજરાતને બનાવીશું સેમિકંડક્ટરનું હબ. બે દિગ્ગજ કંપનીઓ કરી રહી છે અબજોનું રોકાણ.
और पढो »
Shani Gochar 2024: શનિની બદલાયેલી ચાલ 3 રાશિને કરશે સૌથી વધુ અસર, સંકટ આવે તે પહેલા કરી લો આ 5 મહાઉપાયShani Gochar 2024: શનિ જ્યારે નક્ષત્ર બદલે છે ત્યારે પણ લોકોના જીવનમાં ઊથલપાથલ થઈ જતી હોય છે. શ્રાવણ મહિનામાં રવિવાર અને 18 ઓગસ્ટે શનિ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના દ્વિતીય ચરણમાંથી નીકળી પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે.
और पढो »