આ નેતાજી પોતાની પત્નીને સાંસદ બનાવીને જ રહેશે, લોકસભા હાર્યા તો હવે રાજ્યસભાથી દિલ્હી મોકલશે

Sunetra Pawar समाचार

આ નેતાજી પોતાની પત્નીને સાંસદ બનાવીને જ રહેશે, લોકસભા હાર્યા તો હવે રાજ્યસભાથી દિલ્હી મોકલશે
Ajit PawarLok Sabha Election 2024Baramati
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 97%
  • Publisher: 63%

Sunetra Pawar News: આ નેતાજી પોતાની પત્નીને દિલ્હી મોકલીને જ રહેશે. NCP એ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની પત્ની સુનેત્રા પવારને રાજ્યસભા પેટાચૂંટણી માટે ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે. તેઓ આજે ઉમેદવારી નોંધાવશે અને બિનહરિફ ચૂંટાય તેવી સંભાવના વધુ છે.

Sunetra Pawar News: આ નેતાજી પોતાની પત્નીને દિલ્હી મોકલીને જ રહેશે. NCP એ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની પત્ની સુનેત્રા પવાર ને રાજ્યસભા પેટાચૂંટણી માટે ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે. તેઓ આજે ઉમેદવારી નોંધાવશે અને બિનહરિફ ચૂંટાય તેવી સંભાવના વધુ છે.

સુનેત્રા પવાર બારામતીથી તેમની નણંદ અને NCP ના વડા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સામે લોકસભાની ચૂંટણીમાં હારી ગયા હતા. સુનેત્રા પવાર ગુરૂવારે એટલે કે આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારી નોંધાવશે. તેમના નામાંકન સાથે, પાર્ટીએ આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મોટો નિર્ણય લીધો છે.

પાર્ટીનું આ પગલું NCP પ્રમુખ શરદ પવાર અને તેમની પાર્ટીના સાંસદ સુપ્રિયા સુલેને હરાવવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં અજિત પવાર બારામતીથી ચૂંટણી લડી શકે છે. જ્યારે NCP NCPના વડા અજિત પવાર સામે તેમના ભત્રીજા યોગેન્દ્ર પવારને આગળ કરી રહી છે.બુધવારની બેઠકમાં એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે સુનેત્રા પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને મંત્રીઓને તેમના વિચારો વ્યક્ત કરવા કહ્યું હતું.

જો કે એનસીપીના વરિષ્ઠ મંત્રી છગન ભુજબળ જેઓ રાજ્યસભા માટે નોમિનેશન માટે તૈયાર હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ajit Pawar Lok Sabha Election 2024 Baramati NCP Rajya Sabha India News Gujarati News સુનેત્રા પવાર અજીત પવાર લોકસભા ચૂંટણી 2024 Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સલમાને લગ્ન માટે પૂછ્યું તો મોંઢા પર જ ઘસીને આ અભિનેત્રીએ પાડી દીધી ના!સલમાને લગ્ન માટે પૂછ્યું તો મોંઢા પર જ ઘસીને આ અભિનેત્રીએ પાડી દીધી ના!Salman Khan Marriage Offer: સલમાન ખાને એક અભિનેત્રીને કહ્યું મુજસે શાદી કરોગી...? જવાબ જાણીતા નિર્માતા-નિર્દેશક સંજયલીલા ભણસાલીની ભત્રીજીએ ઘસીને ના પાડી દીધી.
और पढो »

આ વખતે ચૂંટાયેલા 93 ટકા લોકસભા સાંસદ કરોડપતિ, સૌથી વધુ ભાજપના, જુઓ વિગતઆ વખતે ચૂંટાયેલા 93 ટકા લોકસભા સાંસદ કરોડપતિ, સૌથી વધુ ભાજપના, જુઓ વિગતMillionaires MP: એડીઆરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે લોકસભામાં ચૂંટાયેલા 93 ટકા માનનીય કરોડપતિ છે. રિપોર્ટમાં તે સંખ્યા પણ જણાવવામાં આવી છે. તેમાં અલગ-અલગ પાર્ટીના સભ્યો વિશે પણ જણાવવામાં આવ્યું છે.
और पढो »

ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
और पढो »

Bali Package: ઓછા ખર્ચે બાલી ફરવા જવું હોય તો ઓગસ્ટ મહિનાનો IRCTC નો આ પ્લાન છે બેસ્ટ, જાણો વિગતોBali Package: ઓછા ખર્ચે બાલી ફરવા જવું હોય તો ઓગસ્ટ મહિનાનો IRCTC નો આ પ્લાન છે બેસ્ટ, જાણો વિગતોBali Package: IRCTC એ તાજેતરમાં જ બાલી ટુર પેકેજ લોન્ચ કર્યું છે. જેમાં તમે ઓછા ખર્ચે બાલી ફરવા જઈ શકો છો. તો ચાલો તમને આ પેકેજની બધી જ વિગતો જણાવી દઈએ. IRCTC ના આ પેકેજનું નામ બ્લીસફુલ બાલી છે. બાલીની આ ટુર 5 રાત્રિ અને 6 દિવસની હશે. જેમાં ફ્લાઈટમાં મુસાફરી કરવાની રહેશે.
और पढो »

Angarak yog 2024: અશુભ અંગારક યોગ પૂર્ણ, હવે આ રાશિઓની ચાંદી જ ચાંદી, કરોડપતિ બને તો પણ નવાઈ નહીંAngarak yog 2024: અશુભ અંગારક યોગ પૂર્ણ, હવે આ રાશિઓની ચાંદી જ ચાંદી, કરોડપતિ બને તો પણ નવાઈ નહીંRahu Mangal Yuti: જ્યોતિષશાસ્ત્રમાં અંગારક યોગને અશુભ અને કષ્ટ આપનારી યોગ ગણવામાં આવે છે. અંગારક યોગ પૂર્ણ થતા ત્રણ રાશિના લોકોને સૌથી મોટી રાહત મળશે. આ ત્રણ રાશિના લોકોની સમસ્યાઓ દૂર થશે અને સારા દિવસોની શરૂઆત થશે. હવે આ ત્રણ રાશિના લોકોને સફળતા અને ધન બંને મળશે.
और पढो »

મોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળમોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળValsad News ઉમેશ પટેલ/વલસાડ : મોંઘેરી કેરીના આ વખતે મોંઘા ભાવ છે અને કેરી આ વખતે ઓછી પણ છે અને ભાવ પણ વધુ આવે છે. ત્યારે આ મોંઘેરી કેરીને બચાવવા માટે ખેડૂતો પરંપરાગત યુક્તિ તો કરે જ છે. પરંતુ હવે ખેડૂતો આધુનિક ખેતી તરફ પણ વળ્યાં છે અને અવનવા પ્રયોગો કરીને કેરીના પાકને બચાવવા માટે આ પ્રયાસો હાથ ધર્યા છે.
और पढो »



Render Time: 2025-02-21 02:56:07