માર્ચ 2025 માં સૂર્ય, બુધ અને શનિ ગ્રહની યુતીથી ત્રિગ્રહ યોગ સર્જાશે. આ યોગથી મિથુન, ધન અને મીન રાશિને વિશેષ લાભ મળવાની સંભાવના છે.
જ્યારે ગ્રહોની ચાલ બદલાય છે કે તેનું રાશિ પરિવર્તન થાય છે તો તેની અસર લોકોના જીવન પર પણ પડે છે. જ્યારે પણ ગ્રહ ગોચર કરે છે તો કેટલાક વિશેષ સંયોગ અને રાજયોગ પણ બનતા હોય છે. આવો જ અત્યંત શુભ યોગ માર્ચ 2025 માં ત્રણ ગ્રહોના મિલનથી બનશે. માર્ચ મહિનામાં સૂર્ય, બુધ અને શનિ ગ્રહની યુતી બનવા જઈ રહી છે. આ યુતીથી ત્રિગ્રહ યોગ સર્જાશે. જ્યોતિષ શાસ્ત્રમાં ત્રિગ્રહી યોગ ને શુભ માનવામાં આવે છે. આ યોગના કારણે કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળવાની સંભાવના છે.
આ રાશિના લોકો માટે માર્ચ મહિનાથી ગોલ્ડન ટાઈમ શરૂ થઈ શકે છે. સાથે જ આવકમાં પણ જબરદસ્ત ઉછાળો થશે અને કરિયરમાં પણ સફળતા મળવાના પ્રબળ યોગ સર્જાશે. ત્રિગ્રહી યોગ મિથુન રાશિના દસમા ભાવમાં બનશે. આ યોગથી મિથુન રાશિને સૌથી વધુ ફાયદો થવાની સંભાવના છે. કારકિર્દી અને કામકાજની દ્રષ્ટિએ આ યોગ શુભ સાબિત થશે. વેપારમાં સફળતા મળશે અને સારી ડીલ પણ મળી શકે છે. નોકરી શોધતા લોકોને સારી નોકરીની ઓફર મળી શકે છે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમનો પગાર અને પદ વધી શકે છે. સંપત્તિથી પણ લાભ મળવાના સંકેત છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધન રાશિ માટે પણ ત્રિગ્રહી યોગ શુભ છે. આ યોગ ચોથા ભાવમાં બનશે. જેના પ્રભાવથી નવુ વાહન કે ઘર ખરીદી શકાય છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અચાનક ધન લાભ પણ થઈ શકે છે. આ સમયમાં આત્મવિશ્વાસ વધશે. મજબૂતીથી નિર્ણય લઈ શકાશે. ભૌતિક સુખદ સુવિધામાં વધારો થશે. નોકરી કરતા લોકોને સફળતા મળશે. જીવનસાથીનો સહયોગ મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. મીન રાશિ માટે પણ આ યોગ ખાસ છે. લગ્ન ભાવમાં સર્જાયેલો ત્રિગ્રહી યોગ પર્સનાલિટી સુધારશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધારશે. આ સમય દરમિયાન ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. લગ્ન ઇચ્છુક લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે. દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ રહેશે. આવકમાં અને આત્મવિશ્વાસમાં વધારો થશે. કારકિર્દી અને વેપારમાં પ્રગતિ થવાની સંભાવના
ત્રિગ્રહી યોગ મિથુન રાશિ ધન રાશિ મીન રાશિ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
12 વર્ષ બાદ 2025માં મિથુન રાશિમાં બનશે ગજકેસરી યોગ, આ 5 રાશિઓને થઈ જશે લીલાલહેર!Gajkesri Yog 2025 Rashifal: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025માં ગુરુ ગોચર ત્રણ રાશિઓમાં થનાર છે. સામાન્ય રીતે ગુરુ ગ્રહ એક રાશિમાં લગભગ 12 મહિના સુધી રહે છે, પરંતુ વક્રી અને માર્ગી થવાના કારણે તેનો સંચાર 2025માં ત્રણ રાશિઓ વૃષભ, મિથુન અને કર્ક રાશિમાં થશે.
और पढो »
રાહુ ગોચર 2025: આ ત્રણ રાશિઓને થશે છપ્પડફાડ ધન લાભ!રાહુ ગ્રહ 2025માં કુંભ રાશિમાં ગોચર કરશે, જેથી મેષ, સિંહ અને તુલા રાશિના લોકોને લાભ થશે.
और पढो »
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ થશે શરૂGemini Yearly Horoscope: વર્ષ 2024 સમાપ્ત થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. આ સાથે 2025ની શરૂઆત થશે, ખુશીઓ અને ઘણી અપેક્ષાઓથી ભરપૂર. આજે અમે તમને 2025 માટે મિથુન રાશિનું રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ.
और पढो »
2025માં એક-બે નહીં પણ 3 વાર બનશે ગુરૂ-પુષ્પ યોગ, આ 4 રાશિવાળાનું થશે ભાગ્યોદયGuru Pushya Yog Rashfal 2025: જ્યોતિષશાસ્ત્રમાં પુષ્યને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. આ નક્ષત્રનો સ્વામી શનિદેવ છે, જ્યારે દેવતા દેવગુરુ બૃહસ્પતિ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ અને પુષ્ય નક્ષત્રના મળવાથી ગુરુ-પુષ્ય યોગ બને છે. આ યોગ તમામ યોગોમાં સૌથી શક્તિશાળી અને અસરકારક માનવામાં આવે છે.
और पढो »
2025ની શરૂઆતમાં બનશે 2 શાનદાર યોગ, આ 3 રાશિવાળાને રાતોરાત નોકરીમાં પ્રમોશન સાથે આકસ્મિક ધનલાભના યોગવર્ષ 2024 પૂરું થવાની તૈયારીમાં છે. જલદી નવા વર્ષ 2025ની શરૂઆત થશે. ગ્રહોની રીતે નવું વર્ષ ખાસ રહેશે. કારણ કે આ વર્ષે અનેક મોટા ગ્રહોનું ગોચર થવાનું છે. જ્યારે જ્યોતિષનું માનીએ તો વર્ષ 2025ની શરૂઆતમાં ગ્રહોના વિશેષ ગોચરના કારણે કેટલાક મહત્વપૂર્ણ રાજયોગ અને યોગ બની રહ્યા છે.
और पढो »
2025 માટે ગુરુ ગ્રહ 4 રાશિઓ પર મહેરબાન રહેશેવર્ષ 2025 માં ગુરુ ગ્રહ 4 રાશિઓ માટે લકી સાબિત થશે. આ રાશિઓને સફળતા અને ધન આખું વર્ષ મળતા રહેશે.
और पढो »