શનિની આ વક્રી ચાલ 135 દિવસ માટે છે. શનિ 15 નવેમ્બર 2024ના રોજ માર્ગી થઈ રહ્યા છે. શનિની માર્ગી થવું ખુબ મહત્વપૂર્ણ હોય છે. જ્યારે ગ્રહ સામાન્ય ગતિથી ભ્રમણ કરે તો તેને માર્ગી કહે છે. શનિના માર્ગી થવાથી આ રાશિઓને ખુબ લાભ થઈ શકે છે...
દીવાળી પૂરી થતા જ શનિ બનશે શક્તિશાળી, આ 5 રાશિવાળાનું કિસ્મત ચમકી જશે, બંપર ધનલાભથી મુશ્કેલીઓ થશે દૂર!
ન્યાયના દેવતા શનિ મહારાજ જલદી માર્ગી થવાના છે. શનિ સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ છે. શનિ હાલ પોતાની રાશિ કુંભમાં બિરાજમાન છે. શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં છે. શની 30 જૂન 2024થી વક્રી અવસ્થામાં છે. વક્રી અવસ્થા એટલે ઉલ્ટી ચાલ. શનીની વક્રી અને માર્ગી ચાલને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કર્ક રાશિવાળા માટે 15 નવેમ્બર બાદથી શુભ સમયની શરૂઆત થઈ રહી છે. આ દરમિયાન કર્ક રાશિવાળાની આર્થિક સમસ્યાઓનો અંત આવશે. પૈસાની તંગી અને સમસ્યા દૂર થશે. તમારી લાઈફમાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે.
દીવાળી પૂરી થતા જ શનિ બનશે શક્તિશાળી, આ 5 રાશિવાળાનું કિસ્મત ચમકી જશે, બંપર ધનલાભથી મુશ્કેલીઓ થશે દૂર!Latest Gold Rate: આનંદો....તહેવારો પહેલા મળ્યા ખુશખબર! ઘટી ગયો સોનાનો ભાવ, 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણો7 દિવસ બાદ આ રાશિઓના નસીબ આડેથી પાંદડું હટશે, ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે, અપાર સફળતા મળશે!વાવાઝોડા જેવો પવન ફૂંકાશે, આજે ગુજરાતના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ ત્રાટકશે
Shani Margi Astrology Predictions Gujarati News શનિદેવ શનિ માર્ગી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
24 કલાકમાં પલટાઈ જશે ભાગ્ય, અત્યંત શક્તિશાળી રાજયોગ બનતા જ આ 3 રાશિવાળા થશે માલામાલ, બંપર આકસ્મિક ધનલાભ થશે!આ રાજયોગ બનવાથી જાતકોને માન પ્રતિષ્ઠા, ધન સંપત્તિ, વૈભવ, ઐશ્વર્ વગેરે મળી શકે છે. હાલ ગ્રહોના સેનાપતિ મંગળ મિથુન રાશિમાં બિરાજમાન છે. તેઓ 20 ઓક્ટોબર સુધી મિથુન રાશિમાં રહેશે. ચંદ્રમાની વાત કરીએ તો 24 સપ્ટેમ્બરે સવારે 9.55 વાગે મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 26 સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે.
और पढो »
જેવા શનિ કુંભમાંથી નીકળશે કે આ 3 રાશિવાળાનું ભાગ્ય ઊઘડી જશે, વિચાર્યું પણ નહીં હોય તેવો બંપર ધનલાભ થશેન્યાયના દેવતા તરીકે જેમની ગણના થાય છે તે શનિદેવ વર્ષ 2025માં કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે. જેના કારણે કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થઈ શકે છે....
और पढो »
આજથી આ 4 રાશિવાળાનું ભાગ્ય પલટાઈ જશે; જે માંગશો તે મળશે, આવકના નવા સ્ત્રોત ઊભા થશે, બંપર આકસ્મિક ધનલાભ થશે!18 સપ્ટેમ્બર એટલે કે આજથી શુક્ર રાશિ પરિવર્તન કરી રહ્યો છે. શુક્ર ગોચરનો પ્રભાવ કેટલીક રાશિઓ માટે ખુબ સારો રહેશે. શુક્ર ગોચરના પ્રભાવથી કઈ કઈ રાશિના જાતકોનું ભાગ્ય પરિવર્તન થઈ શકે છે તે ખાસ જાણો...
और पढो »
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »
રહસ્યમય ગ્રહ બનશે શક્તિશાળી, 10 નવેમ્બર સુધી આ 3 રાશિવાળાને કરાવશે અપાર ધનલાભ, સુખ-સંપત્તિમાં થશે વધારો!કેતુ 9 સપ્ટેમ્બર 2024ના રોજ હસ્ત નક્ષત્રના પ્રથમ ચરણ (પદ)માં પ્રવેશ કરશે. કેતુ ગ્રહ અહીં 10 નવેમ્બર સુધી ગોચર કરશે. ત્યારબાદ ફરી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરી જશે. તેના આ ગોચરની અસર આમ તો તમામ રાશિઓ પર પડશે પરંતુ 3 રાશિઓને ખુબ ફાયદો થશે. જાણો આ 3 લકી રાશિઓ વિશે.
और पढो »
500 વર્ષ બાદ બનશે શશ, માલવ્ય સહિત 3 રાજયોગ, દિવાળી પહેલા ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, નવી નોકરી સાથે અપાર ધનલાભનો યોગSeptember 2024 Malavya Rajyog: સપ્ટેમ્બર મહિનામાં એક સાથે 3 રાજયોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો છે.
और पढो »